તા. 14.4.18 ના રોજ બાબા સાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે શાળામાં ઉજવણી કરવામાં આવી.
જેમાં શિક્ષકો દ્વારા બાબા સાહેબ આંબેડકર જીવન ચરિત્ર વિશે સમજાવવામાં આવ્યું તથા બાળકો અને શિક્ષકો દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું, ગ્રામ સ્વચ્છતા જાગૃતિ અંગે રેલી કાઢવામાં આવી અને ગ્રામ સફાઈ કરવામાં આવી.